વિનોદ જોશી * Vinod Joshi
www.kavyavishva.com
*કવિ વિનોદ જોશીની વાત એમના જ શબ્દોમાં*
www.kavyavishva.com
*સખા તારા વિના, નયન નમણાં એમ રટતાં*
www.kavyavishva.com
નાનકડી કવિતામાં સાવ સીધાસાદા શબ્દોમાં સચ્ચાઇનો ગજબનો રણકો છે.
કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.” કવિ...
*દલિત જાતિ હવે એ એકલવ્યની જેમ અંગૂઠો ધરી દેવા સહેજે તૈયાર નથી અને હોવું પણ ન જોઇએ.* www.kavyavishva.com
*ગુજરાતી કવિતામાં હરિગીતોનો સુકાળ છે. પણ જેમાં ખરેખર સર્જકતાનો સ્પર્શ હોય એવા કાવ્યો ઓછા*
www.kavuavishva.com
*કવિએ કેવી ખૂબસુરતીથી, કેવી નજાકતથી એક સ્ત્રીને રોજિંદી ઘટનાઓનું પ્રાણતત્વ આલેખ્યું છે!! *
www.kavyavishva.com
*એક સ્ત્રીની વિસ્મયાનુભૂતિ ભાવકને સ્પર્શી જાય છે.*
www.kavyavishva.com
*ધરતીની ધૂળની ધૂન કાન માંડીને સાંભળો તો અવતરતા આકાશી તત્ત્વના અહેસાનથી મન મઘમઘી ઊઠે.*
www.kavyavishva.com
આરપાર વહેતી આ આવન ને જાવન લઈ અઢળકના કાંઠે અવતરિયે*
www.kavyavishva.com
*આ સાગરકાવ્યોમાં એક જ વિષયની જુદા જુદા કલ્પનો દ્વારા રજૂઆત, એક ચોક્કસ લય ઉત્પન્ન કરે છે. *
www.kavyavishva.com
*સૂર્યની પીઠ પાછળથી તડકાના ટુકડાઓ ચોરી, સમય થેલીમાં ભર્યા કરે..*
www.kavyavishva.com
* જીવનની એકવિધતામાં આસપાસ વેરાયેલી નાની નાની સુંદર ક્ષણો માણવાનું કેવું ચુકાઈ જાય છે….*
www.kavyavishva.com
*પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે, એનું નિરુપણ છે.*
www.kavyavishva.com
પ્રતિભાવો