સર્જક : દામોદર ખુશાલદાસ બોટાદકર * Damodar Khushaldas Botadkar
www.kavyavishva.com
*કવિએ કુલ 5 કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કલ્લોલિની’, ‘સ્રોતસ્વિની’, ‘નિર્ઝરિણી’, ‘રાસતરંગિણી’ તથા મરણોત્તર ‘શૈવલિની’*
www.kavyavishva.com
*કવિએ કુલ 5 કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કલ્લોલિની’, ‘સ્રોતસ્વિની’, ‘નિર્ઝરિણી’, ‘રાસતરંગિણી’ તથા મરણોત્તર ‘શૈવલિની’*
સર્જક મણિલાલ હ. પટેલ છાસ-રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દેમાટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે. ગામ પ્રત્યે અદભૂત લગાવ ધરાવનાર કવિ મણિલાલ હ. પટેલ કવિતા વિશે લખે છે, “કવિતા મારો પ્રથમ પ્રેમ રહી છે. આજેય...
www.kavyavishva.com
*“પ્રેરણા વગર હું કદી પણ કવિતા લખવા બેઠો નથી કે કોઈએ મગાવી તેથી તુરત લખી આપી નથી. પ્રભુની મહેરથી વાણી પર મૂળથી જ કાબૂ રહ્યો છે કે બધી રચનાઓ ઝરાની માફક ઉતરતી ને આગળ વહેતી રહે.” ~ ખબરદાર*
કવિ-વિવેચક નિરંજન ભગતે નોંધ્યું છે : ‘બે કાન્ત છે, એક કવિ કલાકાર કાન્ત અને બીજા ખ્રિસ્તી સ્વીડનબોર્ગી કાન્ત.’ કવિ સુન્દરમ્ની જેમ કાન્તનું ચિત્ત પણ પ્રણય અને ધર્મ વચ્ચે દ્વિધા અનુભવે છે. ભૃગુરાય અંજારિયા 1897 પહેલાંના અને એ પછીના કાન્ત’ (એજન)...
www.kavyavishva.com
*ડો. દક્ષા વ્યાસ, સાહિત્યજગતમાં આદરપૂર્વક એમનું નામ લેવાય છે. કવયિત્રી અને વિવેચક તરીકે એમની નામના છે.*
www.kavyavishva.com
*એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ 1934માં પ્રસિદ્ધ થયો; જ્યારે ‘પુનરપિ’ મરણોત્તર બીજો કાવ્યસંગ્રહ ઈ. સ. 1961માં.*
www.kavyavishva.com
*કોઈ પોતાના નામ સાથે ‘સર્જક’ ન લખે કેમ કે ‘સર્જક’ તો એક ઈશ્વર જ છે. આપણે ‘શોધક’ છીએ.*
કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.” કવિ...
*શબ્દલય અને ભાવલયના આ બે કાંઠાની વચ્ચે અનિલની કવિતા નદીની જેમ એના વહેણ વળાંક અને નૈસર્ગિક ગતિ સાથે વહે છે.*
www.kavyavishva.com
*ગાંધીયુગનો માનીતો કાવ્યપ્રકાર સૉનેટ ઉમાશંકરે હોંશથી ખેડ્યો છે.-રમેશ ર. દવે*
www.kavyavishva.com
* અપદ્યાગદ્ય (ડોલનશૈલી)ના જનક ન્હાનાલાલ દલપતરામ કવિ *
www.kavyavishva.com
* ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.*
www.kavyavishva.com
* કાવ્યસર્જન તેમનો પ્રથમ પ્રેમ. કુદરત તેમની પ્રેરણાભૂમિ.*
www.kavyavishva.com
* લોકપ્રિય શાયર, અસંખ્ય હિન્દી ફિલ્મોમાં જેમની ગઝલો લેવાયેલી છે એવા કવિ જિગર મુરાદાબાદી *
www.kavyavishva.com
પ્રતિભાવો