પન્ના નાયક ~ બાએ કહેલું : આસ્વાદ ~ લતા હિરાણી * Panna Nayak * Lata Hirani
*પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે, એનું નિરુપણ છે.*
www.kavyavishva.com
*પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે, એનું નિરુપણ છે.*
www.kavyavishva.com
હિંચકો ~ લતા હિરાણી હિંચકો ….. હિંચકો….એની પિત્તળની સાંકળકાનમાં અજવાળું ભરી દેતી,એમાં બાંધેલી ઝીણી ઘંટડીરણકતી રહેતી ઝરણાંની જેમ…. એની લાં…..બી ઝૂલમાંસંધાઈ જતું સઘળું…એક સૂરમાં પરોવાઈ જતાબારણાંનો આવકાર,બેઠકની હાશ,બાલ્કનીમાં ચણતાં પોપટનો કિલકારને વઘારની સુગંધ પણ….. રિનોવેશને પામ્યાં પાર્ટીશનઘણાં સુંદર, ઘણાં...
* ર.પા.ની આ મદમસ્ત કવિતા જેને ન સમજાય એની સમજણમાં પડી ગયો ગોબો*
www.kavyavishva.com
*કવિતાનું જન્મસ્થાન પ્રેમ !! એ વ્યક્તિ પ્રત્યે, વિશ્વ પ્રત્યે કે વિભુ પ્રત્યે….*
www.kavyavishva.com
* સમજણનું એવું જ છે. ક્યારે કઈ ક્ષણે એ ઊગી નીકળે અને રોમ રોમમાં વ્યાપી જાય એ કહેવાય નહીં. *
www.kavyavishva.com
* આવી જ એક નાનકડી પગલી એટલે કવયિત્રી-કટારલેખિકા લતા હિરાણી સંચાલિત વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’.*
www.kavyavishva.com
* પ્રસ્તુત ગઝલમાં ગઝલનાયિકાએ અધ્યાત્મના ગેબી સંકેતોના કાવ્યાત્મક દર્શન કરાવ્યાં છે. *
www.kavyavishva.com
* અમે રે અંધારા આછાં ગોખના * ડો. ફાલ્ગુની શશાંકના કંઠે
www.kavyavishva.com
* ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘કાવ્યવિશ્વ’ની યાત્રાને વધાવી છે. *
www.kavyavishva.com
* ઉજાસે ન આવો, ન અંધારે આવો; સિતારા ભલે હો, ન ઝબકારે આવો*
www.kavyavishva.com
* તેજને તાગવા જાગ ને જાદવા ~ સ્થૂળથી સૂક્ષ્મની જાતરા *
www.kavyavishva.com
* તારે સર્જક બનવાનું છે, વિવેચક તો ઘણા છે. *
www.kavyavishva.com
* મારો શાકવાળો ઘણો સારો છે : ધીરુબહેનની આ કવિતા બે પ્રકારની સંવેદનાથી ભરીભરી છે. * www.kavyavishva.com
પંખીઓ ઊડી રહ્યા છે મોજમાં આકાશમાં
ના છે કાચ પાયેલી દોરીના આજે પાશમાં. ~ લતા હિરાણી
પ્રતિભાવો