ગીત વિચાર નવેસરથી: ભાગ 2 * પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya
www.kavyavishva.com
*વિચાર તો નવેસરથી જ કરવો પડશે. એમાં Stereotype પરંપરાનો વિચાર નહીં ચાલે.*
*
www.kavyavishva.com
*વિચાર તો નવેસરથી જ કરવો પડશે. એમાં Stereotype પરંપરાનો વિચાર નહીં ચાલે.*
*
www.kavyavishva.com
*નવું ગીત જેટલું અને જેવું આગળ વધ્યું છે અને એમાં જે લયવૈવિધ્ય અને વળાંક- મરોડો આવ્યાં છે તેને હજી આપણા સ્વરકારો સમજી શક્યા હોય તેમ લાગતું નથી. *
*ગીત માનવકંઠ જેટલું જૂનું નથી. કંઠ તો ભાષા નહોતી ત્યારે પણ હતો. કંઠને એ વખતે સૂર મળેલો હતો, ભાષા મળી નહોતી.*
www.kavyavishva.com
*ગીતતત્ત્વનો સૌથી સમૃદ્ધ પરિચય લોકગીતોમાંથી મળશે. તેનું ટકાઉપણું સિદ્ધ છે.*
www.kavyavishva.com
*ગીત અને સંગીત બન્નેમાં લયતત્ત્વ છે. પણ બન્નેમાં તેની કામગીરી જુદી છે.*
www.kavyavishva.com
*ટૂંકાવીને કુલ ચાર ભાગમાં વહેંચેલા લેખનો બીજો ભાગ*
www.kavyavishva.com
કાવ્યબાની ~ સુમન શાહ કાવ્યબાની વિશેનો લોકોનો ખયાલ સામાન્ય છે. તેઓ એમ સમજે છે કે કાવ્યની ભાષા ચીલાચાલુ ન હોય, પરિચિત ન હોય; ભવ્ય હોય, એકદમ ઊંચા ગજાની હોય. કાવ્ય હોય એટલે, બસ એમ જ હોય ! સાચું, પણ સાવ એમ...
* ગઝલના સ્વરૂપ વિશે જાણકારી *
www.kavyavishva.com
* ‘ગઝલ(કાવ્યત્વ) અતિ છટકણી ચીજ છે. એની વ્યાખ્યા બાંધવાની હોય નહીં. *
www.kavyavishva.com
ગઝલ સાહિત્યવિવેચનમાં ‘મિઝાજ’ શબ્દ ઠીકઠીક પ્રમાણમાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે. * www.kavyavishva.com
સુમન શાહ ~ મંતવ્ય જ્યોત : કાવ્યપ્રકાર કાવ્યના સર્જકો ભાવકો વિવેચકો અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ અને આપણે સૌએ ૩ વસ્તુ બરાબર સમજી રાખવી જોઈશે : કાવ્યપ્રકાર. કાવ્યમાધ્યમ. કાવ્યબાની. આ જ્યોતમાં, વાત કરું કાવ્યપ્રકારની : કોઈ કાવ્યપ્રકાર પૂર્વકાલીન સર્જકો વડે પ્રયોજાયો હોય અને...
તાન્કાના તાણાવાણા ~ રમેશ આચાર્ય ૫, ૭, ૫, ૭, ૭, અક્ષરો/શ્રુતિઓની પાંચ પંક્તિઓ અને કુલ ૩૧ અક્ષરો/શ્રુતિઓ તે તાન્કાનું બાહ્ય સ્વરૂપ છે. તે ઉર્મિકાવ્યના પ્રકારમાં ગણાય છે અને તેમાં માનવનાં હૃદય સંવેદનોને સાદી સરળ ભાષામાં અભિવ્યક્ત કરવામાં આવે છે. શબ્દાળુતા...
પદ આદિ લઘુકાવ્યો – ઉમાશંકર જોશી આપણી ભાષાઓમાં પદ શબ્દ કાવ્યના અમુક ખાસ પ્રકારનો નિર્દેશ કરવા માટે વપરાયો છે. મીરાંના પદ, ભાલણનાં પદ, ધીરાનાં પદ,દયારામના પદ, એ જ પ્રમાણે વ્રજમાં સુરદાસનાં પદ, અવધીમાં તુલસીદાસના પદ, બંગાલીમાં ચંડીદાસના પદ જાણીતાં છે....
ગદ્યકાવ્યનું સ્વરૂપ : યોસેફ મૅકવાન સાર્થક જોડણીકોશ પ્રમાણે – કાવ્યની શૈલીમાં લખાયેલું ગદ્ય’. ફ્રેન્ચ ભાષામાં 18મી સદીથી ગદ્યકાવ્યનું અસ્તિત્વ આજદિન સુધી ચાલતું રહ્યું છે! ફ્રેન્ચ કવિ બોદલેરના નિધન બાદ એમના પચાસ ગદ્યકાવ્યોનો સંગ્રહ Petits Poemes en Prose’ પ્રગટ થયો હતો....
પ્રતિભાવો