દિલીપ જોષી ~ સુખ * આસ્વાદ મહેન્દ્ર જોશી * Dilip Joshi * Mahendra Joshi
www.kavyavishva.com
*નાજુક નમણા એવા ગીતના અર્થલાઘવને ભાવકની ચેતનામાં વિસ્તારી સૌન્દર્યબોધ કરાવે તે કવિ !*
www.kavyavishva.com
*નાજુક નમણા એવા ગીતના અર્થલાઘવને ભાવકની ચેતનામાં વિસ્તારી સૌન્દર્યબોધ કરાવે તે કવિ !*
નવાં ગીત ~ દિલિપ જોશી “ગવાય તે ગીત” ની વ્યાખ્યા હવે રહી નથી. ગીતમાં પ્રાસ અનુપ્રાસ આવે અને ના પણ આવે પરંતુ લય એ ગીતનો પ્રાણ છે. ગીતમાં લય હોવો જ જોઈએ. ગીતમાં પંક્તિએ પંક્તિએ પ્રાસ અનુપ્રાસ તો માત્ર એના...
*કવિ દિલીપભાઈ જોષીને કવીશ્વર દલપતરામ એવોર્ડથી વિભૂષિત થવા બદલ સહૃદય અભિનંદન, વંદન*
www.kavyavishva.com
* ‘કાવ્યસેતુ’ દિવ્ય ભાસ્કરની મારી કોલમમાં કવિ દિલીપ જોષીની ગઝલનો આસ્વાદ. *
www.kavyavishva.com
* સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી – ગાર્ગી વોરાના સ્વરમાં *
www.kavyavishva.com
શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા, નિજના ઘરને પિછાણ, જાડેજા. કાળના તું પ્રવાહને ઓળખ, તોજ તરશે વહાણ, જાડેજા. જ્યોત જગવી તું વાંચ કાગળને, તો ઊકલશે લખાણ, જાડેજા. પાપ તારાં બધાંય બોલી જા, તો જ આપું પ્રમાણ, જાડેજા. જાત ઓળંગવી સરળ ક્યાં છે?...
એક શીશીમાં પૂરી ધૂમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટેતો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું ! ભીંત ફૂટતાં રામ નીકળે, એક મૂરખનું નામ નીકળેઅને અશ્વનાં રસ્તા જેવું દ્રશ્ય સમયનું સાફ નીકળે….એક ઝાડનાં પાંદ સમા મનને ઓળંગી...
પ્રતિભાવો