🌹દિનવિશેષ 2 સપ્ટેમ્બર🌹
🌹દિનવિશેષ 2 સપ્ટેમ્બર🌹
*ઘર ને શેરી , માનો ખોળો છોડી આવ્યાં ભણવા, પિતાજીએ પાટા બાંધી મેલ્યા જીવતર ચણવા, કૂણા કૂણા બાળને દેજો, એના ગીત ગણગણવા ….! ~ ભારતી બોરડ
*બધાં જણનાં વિચારોમાં થયેલા ફર્કનું વર્ષ, રહ્યું કંઈ કેટલાયે તર્ક ને વિતર્કનું વર્ષ. ~ મહિપતસિંહ ચૌહાણ
*પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો સમાઈ શકે, પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે ? ~ ચંપકલાલ વ્યાસ
અને ટેરેન્સ જાની
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
સરસ કોટ્સ ખુબ ગમ્યા
ડૉ.ભારતીબેન બોરડ ્્્્
અભિનંદન…