Tagged: Dhwanil Parekh

ધ્વનિલ પારેખ ~ વૃક્ષો એ વાતે

વૃક્ષો એ વાતે ગભરાયાં,ખર ખર ખર ખરવાની કાયા. હદથી વધુ આ ક્યાં ફેલાયા ?માણસથી છૂટે ના માયા. જે પડછાયા થઈને ફરતામાણસ સઘળા ક્યાં સમજાયા ? જે ભીંતો બોલે છે સાચું,સઘળા ખીલા ત્યાં ઠોકાયા. – ધ્વનિલ પારેખ ટૂંકી બહરની સચોટ ગઝલ....