Tagged: કાન્ત

કવિ કાન્ત ~ કુમાર જૈમિની શાસ્ત્રી * Kant * Kumar Jaimini Shastri

કવિ-વિવેચક નિરંજન ભગતે નોંધ્યું છે : ‘બે કાન્ત છે, એક કવિ કલાકાર કાન્ત અને બીજા ખ્રિસ્તી સ્વીડનબોર્ગી કાન્ત.’ કવિ સુન્દરમ્‌ની જેમ કાન્તનું ચિત્ત પણ પ્રણય અને ધર્મ વચ્ચે દ્વિધા અનુભવે છે. ભૃગુરાય અંજારિયા 1897 પહેલાંના અને એ પછીના કાન્ત’ (એજન)...

કાન્ત ~ આજ મહારાજ ! * Kant

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈનેચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે. તને હું જોઉં છું, ચંદા ! કહે ! તે એ જુએ છે કે ?અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ? અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ...