5 thoughts on “ધીરુબહેન પટેલના હસ્તાક્ષરમાં કાવ્ય”
હરીશ દાસાણી.મુંબઈ
ધીરૂબેનનું આ કાવ્ય ચીલાચાલુ માન્યતાઓને એક પડકાર સમાન છે. સત્યશોધની સ્વતંત્ર વૃત્તિનો આ પરિપાક છે. માતૃમહિમા ને જ્યારે માતાને છેતરવાની પ્રયુકિત બનાવી દેવાય ત્યારે આવો પ્રકોપ અને આત્મજાગૃતિનું આહ્વાન આવશ્યક છે.
ધીરૂબેનનું આ કાવ્ય ચીલાચાલુ માન્યતાઓને એક પડકાર સમાન છે. સત્યશોધની સ્વતંત્ર વૃત્તિનો આ પરિપાક છે. માતૃમહિમા ને જ્યારે માતાને છેતરવાની પ્રયુકિત બનાવી દેવાય ત્યારે આવો પ્રકોપ અને આત્મજાગૃતિનું આહ્વાન આવશ્યક છે.
ખૂબ સરસ કાવ્ય.
સાચે દરેક માતાએ સમજવા જેવું. સ્ત્રી માટે આંખ ખોલનારું. વહાલા જ વિતાડે એ તો ન ચલાવવું. પ્રણામ ધીરુબેન.