🌹દિનવિશેષ 22 સપ્ટેમ્બર🌹
🌹દિનવિશેષ 22 સપ્ટેમ્બર🌹
*આપણે બસ આપણાથી પર થવાનું હોય છે ; એટલે કે આભથી અધ્ધર થવાનું હોય છે. ~ હાર્દિક વ્યાસ
*પ્રત્યેક જણની જેમ હું ચિક્કાર છું, છું માનવી ને માનવીની બ્હાર પણ છું. ~ મૌન બલોલી ‘ખામોશ’
*તમારા મૃત્યુ પર…. ને તેની પણ શાહી સુકાઈ નહીં હોય ત્યાં જ ફરી… ના અમારી પ્રવૃત્તિ કદીયે બંધ પાડવાની નથી. ~ પિયુષ પારાશર્ય
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
આપ આપની કાવ્યપંક્તિ બદલવા ઇચ્છતા હો તો મને મોકલી શકો છો. – સંપાદક
ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા
વાહ સરસ.. સરસ..