કવિ દયારામ ~ બે રચનાઓ
www.kavyavishva.com
*દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન કવિ છે. એમણે વ્રજ, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષામાં લખ્યું.
www.kavyavishva.com
*દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન કવિ છે. એમણે વ્રજ, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષામાં લખ્યું.
ચિત્ત તું શીદને ચિંતા ધરે?કૃષ્ણને કરવું હોય તે કરે! સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરેકૃષ્ણને કરવું હોય તે કરે! દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરેકૃષ્ણને કરવું...
પ્રતિભાવો