રવિગાન
ખોટાને પરાજ્ય પોસાતો નથી, સાચાને પોસાય છે..
**
પરમાનંદના અવિરત વિસ્ફોટ સમી આ પુષ્પોની વૃષ્ટિ કરનારો ફૂવારો ક્યાં હશે ?
**
પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ગુમાવી નથી.
**
તણખલું પોતાને સંગ ધરતી પર ઘાસની ભીડમાં શોધી લે છે, વૃક્ષ પોતાનું એકાંત આકાશમાં ખોળે છે.
વસંત પરીખ ‘રવિ લહર’ P 118
25.4.21
પ્રતિભાવો