કનૈયાલાલ ભટ્ટ ~ મા

એ પછી ના વારતા મેં સાંભળી મા યાદ આવે એ પછી ના એકપણ ક્ષણ ઝળહળી મા યાદ આવે. જ્યારથી હું ગામડું, કૂવો, નદી, ઘર છોડી ચાલ્યો લાગણી ઓછી, વધુ પીડા મળી, મા યાદ આવે. એટલે ફળિયું હજી જાગે ને મૂંગો...