🍀દિનવિશેષ 23 એપ્રિલ🍀
છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ? વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે. ~ વજેસિંહ પારગી
એકલો બેસું બારીએ મારી, અવની અને આભની શોભ ~ *રમણીક અરાલવાળા ‘સાંદીપનિ’
सबसे स्वतंत्र रस जो भी अनघ पियेगा, पूरा जीवन केवल वह वीर जियेगा ~ *रामधारीसिन्ह दिनकर
🍀‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા