🍀દિનવિશેષ 23 એપ્રિલ🍀 

છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ? વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે. ~ વજેસિંહ પારગી

એકલો બેસું બારીએ મારી, અવની અને આભની શોભ ~  *રમણીક અરાલવાળા ‘સાંદીપનિ’

सबसे स्वतंत्र रस जो भी अनघ पियेगा, पूरा जीवन केवल वह वीर जियेगा ~ *रामधारीसिन्ह दिनकर

🍀‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.

*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

1 Response

  1. ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: