જયંતીલાલ દવે ‘વિશ્વરથ’ ~ તરસને ઝાંઝવાંના * Jayantilal Dave
www.kavyavishva.com
* તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી * નીંભાડો ખડકાણો મારા નાથનો *
www.kavyavishva.com
નીંભાડો ખડકાણો મારા નાથનો, માંહીં ઓરાણાં તમામ નાનાં ને મોટાં, નીચે-ઉપરે, ઠાંસીને ભરિયાં છે ઠામ. લાગી રે લાગી આ ઝાળું આગની, એના તમે કરી લ્યોને સંગ; ચારે રે દિશાથી તાપને નોતરો, જોજો એક્કે કાચું રહે નહિ અંગ…. આયખું ઉજાળો તપીને...
પ્રતિભાવો