ઉમાશંકર જોશી ~ તેં શું કર્યું? * Umashankar Joshi 

તેં શું કર્યું? ~ ઉમાશંકર જોશી દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું? દેશ જો બરબાદ થાતાં રહી ગયો,એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું? ‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર,મામામાશીના, કાળા બજારો, મોંઘવારી: ના સીમા!’ –રોષથી સૌ દોષ ગોખ્યા,ગાળથી બીજાને પોંખ્યા. આળ પોતાનેય શિર આવે ન,...