બરકત વિરાણી ‘બેફામ’ ~ નથી દેતાં
* અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં * www.kavyavishva.com
* અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં * www.kavyavishva.com
ગઝલક્ષેત્રે અનુબાલ-કલાપી યુગમાં નરસિંહરાવ દિવેટીયા જેવા કડક વિવેચકના મુખેથી નીકળેલા આકરાં વેણનાં દંડથી ચુસ્તી તરફ આગળ વધેલી ગઝલે શયદાયુગના ઉત્તરભાગે જાણે કે એક મોટી ક્રાંતિ આણી. એમાં પણ ૧૯૪૩ માં શરૂ થયેલા ‘મહાગુજરાત ગઝલ મંડળ’એ મુશાયરાઓના વ્યાપક ધમધમાટ થકી ગુજરાતના...
પ્રતિભાવો