જુગલકિશોર વ્યાસ ~ જોગસંજોગ

કર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે ડાકલાં કાળનાં બજ્યાં,
કોરોના આવતાં સૌએ ધંધાધાપા બધા ત્યજ્યા.~ જુગલકિશોર જે. વ્યાસ