જિજ્ઞા ત્રિવેદી ~ ફકત એ વાતને Jigna Trivedi
ફકત એ વાતને કોઈ સમજનારા નથી હોતા, જીવનના માર્ગ પર ચોમેર અંધારા નથી હોતા. નજરનો દોષ છે તેથી નથી સૌંદર્ય દેખાતું, નથી એકેય એવા દૃશ્ય જે સારા નથી હોતા. અગર આ શ્વાસ દાઝે તો હવાનો વાંક ના કાઢો, વહેતી ખૂશ્બુના...
પ્રતિભાવો