Category: સર્જક

સૂફી કવયિત્રી ઝેબુન્નિસા ~ સાંકળચંદ પટેલ

સંગીત સાહિત્ય અને નર્તનકલાના કટ્ટર વિરોધી અલમગીર ઔરંગઝેબે કલાઓનો જનાજો કઢાવેલો અને કહેલું : “એ બલાઓને એટલી ઊંડી દટાવી દેજો કે ભૂલેચૂકેય એનો અવાજ બહાર ન આવે.” પણ વિધાતાની વિચિત્રતાય જોવા જેવી છે. એના જ ઘરમાં, એની જ સૌથી મોટી...

પૂજાલાલ દલવાડી ~ દક્ષા વ્યાસ

પૂજાલાલ દલવાડી : અધ્યાત્મભાવી સાધકનું ભક્તિગાન   ઉન્મીલિત થા અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ   પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ – પૂજાલાલ દલવાડી પૂજાલાલ ની કવિ પ્રતિભાનો પૂર્ણ ઉન્મેષ એમના પ્રથમ સંગ્રહ ‘પારિજાત’માં જ માણવા મળે છે. ‘પારિજાત’ના પૂજાલાલ બ.ક. ઠાકોરને માર્ગે જઈ સમર્થ રચનાઓ આપે છે અને...

આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya * Lalleshwari  

કાશ્મીરના આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા  લલ્લેશ્વરી, કાશ્મીરનાં આદિ કવયિત્રી અને કાશ્મીરીઓનાં ઘરઘરમાં આજે પણ ગૂંજે છે એવાં ઉત્કૃષ્ટ ‘વાખો’નાં રચિયતા. લલ્લેશ્વરીનો એટલો પ્રભાવ હતો કે મુસ્લિમ સંતો પણ પોતાને ઋષિ કહેવડાવતા. લલદયદ્ (લલ દાદી)પરમ શિવભક્ત હતા. શિવપ્રાપ્તિનાં માર્ગે ચાલતાં તેમને ખૂબ...

મારામાં રાસ ચાલે છે ~ જવાહર બક્ષી

એક શબ્દ દડી જાય, દડી જાય અરે ! પડઘાઓ પડી જાય, પડી જાય અરે ! બ્રહ્માંડથી ગોતીને ફરી લાવું ત્યાં એક કાવ્ય જડી જાય, જડી જાય અરે ! ~ જવાહર બક્ષી તારીખ પ્રમાણે 19મી ફેબ્રુઆરી અને તિથી પ્રમાણે મહાશિવરાત્રિએ જન્મેલા કવિ...

કવિ હરીશ મીનાશ્રુ

કવિ હરીશ મીનાશ્રુ જે પળમાં સરી ગઈ તે પરછાંઈ સાધો હવે ઝળહળે સર્વથા સાંઈ, સાધો.  કવિ હરીશ મીનાશ્રુ અનુઆધુનિક યુગના કવિઓમાં પ્રથમ હરોળમાં બિરાજે છે. ગયા વર્ષે કવિને એમના ‘બનારસ ડાયરી’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો ત્યારે સમય...

સર્જક પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya 

લક્ષ્ય ધર્યું છે કેસરિયાળું કેસર લખ લખ કરવુંસહજ સ્ફૂરણની દેરીમાં બેસીને મન મંતરવું. ચાલીસેક વર્ષથી વધુ સમય સુધી કાવ્યસાધના કરનાર આ કવિ પોતાના ઝંઝાવાતી જીવન અનુભવોને ચકિત કરી દે એવી પ્રયોગાત્મક કવિતામાં ઢાળે છે….. કવિ એમના સમગ્ર કવિતા સંચય ‘લયના...

કવિ શ્યામ સાધુ * Shyam Sadhu

કવિ શ્યામ સાધુ 1955માં ‘શ્રીરંગ’માં કવિનું એક મુક્તક છપાયું અને એમના સર્જનની સરવાણી શરૂ થઈ.   તું કમળને જળની વચ્ચે શું જુએ છે ? પારદર્શક એક સગપણ દઈ દીધું છે. અહીં કવિ દ્વૈતમાં અદ્વૈતની વાત કરે છે. રજનીકુમાર પંડ્યાએ કવિ સાથેની...

પદ્મશ્રી કવિ હલધર નાગ

પદ્મશ્રી કવિ હલધર નાગ 1950ની 31 માર્ચે કવિ હલધર નાગનો જન્મ ઓડિશાના બારગઢના એક ગરીબ પરિવારમાં થયો હતો. દસ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ થયું. પિતાના મૃત્યુ પછી ત્રીજા ધોરણથી અભ્યાસ અટકી ગયો. ધાબામાં એઠાં વાસણો સાફ કરીને એમણે ઘરનું ગુજરાન...

ચિનુ મોદી : ગુજરાતી સાહિત્યનાં ઉપવનનું પમરાટભર્યું પુષ્પ! * Chinu Modi 

ચિનુ મોદી : ગુજરાતી સાહિત્યનાં ઉપવનનું પમરાટભર્યું પુષ્પ! ઠાઠ, ભભકા એ જ છે ‘ઇર્શાદ‘ના, ઘર બળે તો તાપી જોવું જોઈએ. આવા અનેક ઉમદા શેરના સર્જક કવિ ચિનુ મોદી…… પિતાનો વિચાર એવો કે પુત્ર IAS અધિકારી બને તો ઉત્તમ. આ માટે પિતા પુત્રને...

અખો : ફક્કડપણાનો અનોખો કવિ

અખો : ફક્કડપણાનો અનોખો કવિ અખો, મધ્યકાલીન સાહિત્યનો બુદ્ધિશાળી કવિ. એના છપ્પામાં કટાક્ષ ભારોભાર ભર્યો છે. સમાજની વિષમતાઓ અને ઢોંગ પર આખાએ જબરા પ્રહાર કર્યા છે. ધર્માંધતા સામે અખાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. અખાની નિરીક્ષણક્ષમતા અદભૂત છે. અખાના કેટલાક છપ્પા...

ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા * Sanju Vala

ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા ~ આર.પી.જોશી    ગરવી ગઝલના જાણે બે રસ-છલકતા મિસરા પહેલો તે સંજુ વાળા, બીજો ય સંજુ વાળા. પૂ.મોરારિબાપુ જેમની કવિતાનાં રહસ્યવાદ, અધ્યાત્મથી પ્રભાવિત થઈને જેમને ‘ધુણાનો કવિ – ખૂણાનો કવિ’ કહીને નવાજે છે. એવા...

કવિ રમેશ આચાર્ય * Ramesh Aacharya

કવિ શ્રી રમેશ  આચાર્ય સાવ સીધી રેખ જેવી જિંદગી, ક્યાંક થોડો ખાંચ લઈ બેઠા છીએ. ~ રમેશ આચાર્ય પાંચ પાંચ દાયકાઓથી કવિતાસર્જનમાં નિષ્ઠાપૂર્વક રમમાણ ઓલિયો કવિ! કવિ રમેશ આચાર્યના પિતાજી રવિશંકરભાઈ આચાર્ય પણ એક અચ્છા કવિ અને વાર્તાકથક, જેનો લીંબડીના...

સાંઇ મકરંદ દવે Makarand Dave

સાંઇ મકરંદ દવે સાંઈ મકરંદ દવેની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થઈ રહ્યું છે. સ્વામી આનંદે એમને ‘સાંઈ’નું ઉપનામ આપેલું. કવિના કાવ્યોમાં સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, સહજસંવેદના અને સરળતાનો સમન્વય છે. ગરવા ગીતોમાં સૌરાષ્ટ્રના તળપદા શબ્દભંડોળથી એક મીઠાશ પ્રગટે છે. સાંઈની અનેક રચનાઓ...

મીરાંબાઈ

કાલિંદી પરીખ – મીરાંબાઈનાં પદોમાં રહેલું કાવ્યત્વ મીરાં વિશે શું લખવું, મીરાં મારી તમારી આપણી સહુની એટલી બધી નજીક છે અને જે નજીક હોય તેના વિશે લખવું જ સહુથી કઠિન હોય છે. આમ છતાંય મીરાંની ઓળખ આપવી હોય તો પ્રેમદિવાની...

કવિ અશોક બાજપેઈ – શ્રદ્ધા રાવલ

અશોક બાજપેઈની કવિતાઓ સમગ્ર જીવનની કવિતાઓ છે. તેમની કવિતાઓ જીવનના પ્રશ્નોના જવાબ શોધતી હોય એવું  છે. તે જીવનની અનુભૂતિઓને શબ્દ આપનાર કવિ છે. એ પોતાના સમયથી આગળ જઈ સમાજના એવા પ્રશ્નો સામે લાવે છે જે ભાવકોને વિસ્મિત કરે છે. તેમની...