🌹દિનવિશેષ 4 નવેમ્બર 🌹
🌹દિનવિશેષ 4 નવેમ્બર 🌹
@છે છલોછલ તે છતાં સઘળી નદી પી જાય છે, તોય દરિયાની તરસ ક્યાં કોઈ દિ’ છિપાય છે? ~ કિશોર બારોટ
@શકુંતલાદેવી, ફાધર વાલેસ અને અનિલ ચાવડા
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@
પ્રતિભાવો