🌹દિનવિશેષ 24 ઓકટોબર🌹
🌹દિનવિશેષ 24 ઓકટોબર🌹
*નથી ચોપાટ નથી બાજી કોઈ, હાથમાં અવળા પાસાં છે ~ કિન્નરી દવે
*એમના પગ પખાળવા કાજે, આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું ~ શયદા
*મારાં તો માનવીનાં ગીત રે; કાચી તે કાયા કેરી, મમતા બાંધ્યાની એની રીત રે ~ પિનાકીન ઠાકોર
*મારા શૈશવના સ્મશાનમાં પોઢી ગયેલી ક્ષણોને પુનર્જન્મ આપો તો. ~ મેઘનાદ ભટ્ટ
મહારાજા ભગવદસિંહ ‘ભગવદ્ગોમંડળ’, રતિલાલ ચંદરિયા
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
પ્રતિભાવો