ભગવાન થાવરાણી ~બે કવિ હતા

બે કવિ હતા

બે કવિ હતા

છેવટ લગી બચી ગયેલા

એ પણ પુરસ્કૃત થઈ ગયા

આ વર્ષે..

આમ જેટલા કવિ હતા

બધા પુરસ્કૃત થયા

અને કવિતા ખોઈ બેઠી

બધાનો ભરોસો..

~ કાત્યાયની

~ હિન્દી પરથી અનુવાદ :  ભગવાન થાવરાણી

કવિ જમાત પર કેવો વ્યંગ્ય

@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *