પ્રદીપ ખાંડવાળા ~ जीवनधारा की अनुभुति (કાવ્યસંગ્રહ)
🥀🥀
‘કાવ્યવિશ્વ’માં આવકારીએ કવિ શ્રી પ્રદીપ ખાંડવાળાના હિન્દી કાવ્યસંગ્રહ ‘जीवनधारा की अनुभुति’ને
પોતાની ગુજરાતી કવિતાઓના સ્વયં કવિએ, શ્રી બીના દવેએ તથા બીજાઓએ હિંદીમાં અનુવાદ કરેલા છે. આ અનુવાદોમાં નાનકડું યોગદાન આપવાની તક મળી એ બદલ હું શ્રી પ્રદીપ ખાંડવાળાની આભારી છું.
‘जीवनधारा की अनुभुति’ * પ્રદીપ ખાંડવાળા * શબ્દાંકુર 2025




અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવાથી સારા સાહિત્યનો પ્રચાર, પ્રસાર થાય છે. સૌને, કવિને અભિનંદન.
ખુબજ ઉમદા અનુવાદ કાવ્ય વિશ્વ મા નવિનતમ કાવ્યાનંદ મળે છે ખુબ ખુબ અભિનંદન કાવ્ય વિશ્વ
સરસ અવલોકન અને અનુવાદ. કવિને અને આપને અભિનંદન.