ડો. પ્રવીણ દરજીને ‘અંજલિ ખાંડવાળા ક્રિએટીવ મેન્ટર એવોર્ડ’

🥀🥀
અભિનંદન કવિ ડો. પ્રવીણ દરજીને.
રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવો આ એવોર્ડ સ્વ. અંજલિ ખાંડવાળાની દેશ-વિદેશમાં રહેલી પ્રેરણાત્મક અને માર્ગદર્શક પ્રવૃતિઓને સ્મૃતિમાં આપવામાં આવે છે. વર્ષ 2024 માટે આ એવોર્ડ માટે ડો. પ્રવીણ દરજીની પસંદગી થઈ છે. ડો. પ્રવીણ દરજીને અગાઉ પણ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મળેલા છે.
ખુબ ખુબ અભિનંદન પ્રણામ
આદરણીય શ્રી પ્રવીણ દરજી સાહેબને અભિનંદન તો હોય જ, પણ વંદન પણ.
શ્રી પ્રવીણ દરજી ને અભિનંદન