🥀🥀
મરી ગયેલા
પતંગિયાનું
પોસ્ટમોર્ટમ
કરવાનું જાણી
પુષ્પો રડી પડ્યા
~ ધનસુખલાલ પારેખ (5.4.1934 – 27.11.2024)
હાઈકુસંગ્રહ ‘ઝાકળભીનો ઉજાસ’, ‘અયોધ્યાથી અરણ્ય’, ‘લીલાછમ પાંદડે ઝૂલે ઝાકળ’
16 બાળકાવ્યસંગ્રહ
🥀🥀
મરી ગયેલા
પતંગિયાનું
પોસ્ટમોર્ટમ
કરવાનું જાણી
પુષ્પો રડી પડ્યા
~ ધનસુખલાલ પારેખ (5.4.1934 – 27.11.2024)
હાઈકુસંગ્રહ ‘ઝાકળભીનો ઉજાસ’, ‘અયોધ્યાથી અરણ્ય’, ‘લીલાછમ પાંદડે ઝૂલે ઝાકળ’
16 બાળકાવ્યસંગ્રહ