કાકાસાહેબ કાલેલકર ~ કળાનું પ્રયોજન

કળાનું મુખ્ય પ્રયોજન તો બ્રહ્માનંદ સહોદર એવો કળાનંદ છે. સદાચાર અને સામર્થ્ય એના બાય પ્રોડક્ટ્સ છે.

કવિતાનું પ્રધાન પ્રયોજન આનંદ છે. નીતિ, ધર્મ કે સત્યને અનુમોદન આપવું એના માટે આવશ્યક નથી પણ જ્યારે

સુંદર કવિતા એવા મૂલ્યોને સમર્થન આપે છે ત્યારે જીવનનો અખંડ અનુભવ મળતો હોવાથી એ મહાન કવિતા બને

છે.

~ કાકા સાહેબ કાલેલકર

3 thoughts on “કાકાસાહેબ કાલેલકર ~ કળાનું પ્રયોજન”

  1. કાકાસાહેબના વિચાર પ્રેરક હોય છે. વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *