હીરાબહેન રા. પાઠક ~ પળે પળે * Hirabahen Pathak

“આપણ બે ય મળ્યાં
વિરહદીધ કલ્પ બાદ
આપણા એ જૂના
આવાસ તણી છાયામાં
હતી, શોકઘેરી સાંજકની વેળ,
પડખેથી પળે પળે જતી ટ્રેન.”

~ હીરાબહેન રા. પાઠક 

1 Response

  1. હીરાબનની બઘી અછાદસ રચનાઓમાં વિરહ, વેદના અનુભવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: