રવિગાન
જીવન સુંદર હજો વસંતના પુષ્પો જેવું, મૃત્યુ પાનખરના પાંદડા સમું.
**
‘ફળ ઓ ફળ ! તું મારાથી કેટલું દૂર છે ?’
‘તારા હૈયામાં જ લપાઈને બેઠું છું હે ફૂલ !’
**
આ તલસાટ તેને માટે છે જેનો અંધકારમાં અણસાર આવે છે પણ જેના દર્શન થતાં નથી.
**
વિશાળી આ વસુંધરા પોતાને વસવાલાયક બનાવે છે, ઋણની સહાય વડે.
સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ
9.5.21
પ્રતિભાવો