કવિ શ્રી ગુલામ મોહમ્મદ શેખને ‘દર્શક’ એવોર્ડ

🥀🥀

16 ફેબ્રુઆરી 1937માં વઢવાણમાં જન્મેલા કવિ અને ચિત્રકાર શ્રી ગુલામ મહોમ્મદ શેખને તા. 15.5.2025ના રોજ વર્ષ 2024નો શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. સર્જનાત્મક લેખન માટે કવિને આ એવોર્ડ અર્પણ થયો છે.

કવિ 1983માં ‘પદ્મશ્રી’ અને 2014માં ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત છે.

‘કાવ્યવિશ્વ’ તરફથી કવિશ્રીને વંદન, અભિનંદન.   

4 Responses

  1. દેવેન્દ્ર બી રાવલ says:

    ખુબ ખુબ અભિનંદન 🌹🌹🌹🌹🌹

  2. ખુબ ખુબ અભિનંદન પ્રણામ

  3. Minal Oza says:

    આનંદ સહ અભિનંદન

  4. રામજીભાઈ સતાસિયા says:

    આ કાર્યક્રમ ને રૂબરૂ માણવાનો લહાવો મને મળ્યો હતો. ગુલામ મોહમ્મદ શેખ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: