



🥀🥀
ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે ખૂબ ભાવથી એમનો કાવ્યસંગ્રહ ‘મને ઓઢાડો અજવાળું’ મોકલ્યો છે. આભાર નેહા.
કાવ્યસંગ્રહનું શીર્ષક જ કાવ્યમય છે, જાણે કોઈ મજાના ગીતનું મુખડું !
જીવનનો મધ્યકાલ વીત્યા પછી લખતી થયેલી બહેનોમાં નેહા પુરોહિતનું નામ મોખરાના મહિલા સર્જકોમાં લઈ શકાય. સૌરાષ્ટ્રની તળપદી, જાનદાર બોલીનો લહેકો નેહાની કાવ્યચેતનાને વધુ અજવાળે છે.
રસોડામાં રસોઈ કરતી વખતે આ ગૃહિણી ટાઇલ્સ પર માર્કર પેનથી કવિતા લખ્યે જાય છે… રસોઈ જેવી મઘમઘતી સોડમ અને સ્વાદ કદાચ એટલે જ એમાંથી ઊઠે છે.
‘વાદળજી વાયડાઈ મેલો’ જેમનું આ ગીત મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળે આઠમા ધોરણ માટે સ્વીકાર્યું છે એવી કાવ્યવંતી નેહા પુરોહિતને ઝાઝેરા સલામ.
મને ઓઢાડો અજવાળું * નેહા પુરોહિત * સ્વયં 2022 (2022માં મળેલ કાવ્યસંગ્રહ)

👌👌👌👏👏👏👏🙏
બધી જ રચનાઓ સુંદર.
નેહાબેનને અભિનંદન અને શુભકામનાઓ
હ્યદયપૂર્વક આભાર લતાબહેન.. શરુઆતથી આપ સર્વેએ મારી કવિતાઓને પ્રોત્સાહિત કરી છે એનાં કારણે મારી કલમ ચાલયી રહી છે.. સાભાર ઋણસ્વીકાર…
આનંદ આનદ નેહા….
નેહાબેન ભાવનગર અને ભાવસમૃદ્ધ. કાવ્ય સંગ્રહ માટે અભિનંદન તથા શુભેચ્છાઓ.
ખૂબ જ સરસ ગીત. આવકાર, શુભેચ્છાઓ
Waah….sakhi khub Sara’s
Vaah fai srs …..
વાહ વાહ..
ખુબ સુંદર…આવકાર…શુભ કામના સાથે રાજીપો
કવિતાની કેડીએ માંડીને ડગ,
જીવન વનરાઈને કીધી ઝગમગ,
બ્રહ્મકુલદીપિકા બની પગપગ,
” નેહ” ના નેહડે ઊભી ડગમગ.
ખૂબ ખૂબ અભિનંદન.. નેહા…
નેહાને, ખૂબ ખુશી સાથે અભિનંદન. ‘જાહ્નવીસ્મૃતિ’ એવોર્ડથી નવાજેલ કવિયત્રી, અમારા ભાવનગરનું ગૌરવ.
સરયૂ મહેતા-પરીખ.
ખુબ સરસ
અભીનંદન