🌹દિનવિશેષ 28 ઓગસ્ટ🌹
🌹દિનવિશેષ 28 ઓગસ્ટ🌹
*વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ : પે’રીને પળ્યો પોંખણે હો…જી ; વીરા ! તારું વદન હસે ઊજમાળ સ્વાધીનતાના તોરણે હો…જી ~ ઝવેરચંદ મેઘાણી
*એ કવિઓનું શું, જેમની પાસે ધૂળધોયા શબ્દોનું આકાશ હોય છે. ~ બારીન મહેતા
*ઘાટેઘાટે ઘૂમતાં, અમે મનસર પંખીડાં; મબલખ મોતીડાં, મળે તો મજલું કીજિયે! ~ અરવિંદ બારોટ
*लडकपन की अदा है जानलेवा, गजब की छोकरी है हाथ भर की ~ फिराक गोरखपुरी
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
સ્મૃતિ વંદન.
સરસ કોટ્સ ખુબ ગમ્યા