🌹દિનવિશેષ 28 ઓગસ્ટ🌹 

🌹દિનવિશેષ 28 ઓગસ્ટ🌹 

www.kavyavishva.com

*વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ : પે’રીને પળ્યો પોંખણે હો…જી ; વીરા ! તારું વદન હસે ઊજમાળ સ્વાધીનતાના તોરણે હો…જી ~ ઝવેરચંદ મેઘાણી

*એ કવિઓનું શું, જેમની પાસે ધૂળધોયા શબ્દોનું આકાશ હોય છે. ~ બારીન મહેતા

*ઘાટેઘાટે ઘૂમતાં, અમે મનસર પંખીડાં; મબલખ મોતીડાં, મળે તો મજલું કીજિયે! ~ અરવિંદ બારોટ

*लडकपन की अदा है जानलेवा, गजब की छोकरी है हाथ भर की ~ फिराक गोरखपुरी

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. 'સાજ' મેવાડા says:

    સ્મૃતિ વંદન.

  2. સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: