પ્રિયકાન્ત મણિયાર ~ જલાશય * Priyakant Maiyar 25/06/2023 જલાશય આવે એટલે વળાવવા આવનારેપાછા વળી જવું,તમે પગ ઉપાડ્યોઅને આંખો તો મારી છલકી ઊઠી !જલાશય આવી ગયું.હું હવે પાછો વળું. ~ પ્રિયકાન્ત મણિયારShare this:FacebookEmailWhatsAppTwitterTelegramLike this:Like Loading... Related
ખુબ સરસ
ખૂબ જ સરસ થોડા શબ્દોમાં ભાવાભિય્યકતિ.