લઘુકાવ્ય
ત્રાટક તો મેં કર્યું
ગુલાબના ફૂલ સામે,
આંખમાં આટલા બધા
કાંટા ક્યાંથી ઊગી નીકળ્યા ?
~ જ્યોતિષ જાની (9.11.
કવિ, વાર્તાકાર, ‘સંજ્ઞા’ ત્રૈમાસિકના તંત્રી. પ્રયોગશીલ કવિ. સુરેશ જોષીની એમણે લીધેલી મુલાકાત યાદગાર મુલાકાત છે.
કાવ્યસંગ્રહ ‘ફીણની દીવાલો’ (1966) – સુરેશ દલાલ
જન્મદિને કવિને સ્મૃતિવંદના
