ટાગોરની કવિતા અને રાષ્ટ્રગીત

રવીન્દ્રનાથ ટાગોર ની લખેલી કવિતા ને ત્રણ દેશોએ પોતાના રાષ્ટ્રગીત તરીકે અપનાવી છે. જન ગણ મન – ભારતનું રાષ્ટ્રગીત 1950 માં બન્યું. શ્રીલંકા મઠ‘ – શ્રીલંકાનું રાષ્ટ્રીય ગીત 1951 માં બન્યું. આમાર સોનાર બાંગ્લાબાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 1971 માં બન્યું. કોઈ એક કવિ માટે આનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે જે કવિના ગીતોને ત્રણ ત્રણ દેશોએ પોતાના રાષ્ટ્રગીત તરીકે આપનાવ્યા હોય!

4 Responses

  1. Minal Oza says:

    સ્વનામધન્ય કવિશ્રીને સ્મૃતિવંદના.

  2. ઉમેશ જોષી says:

    સાદર સ્મરણ વંદના.

  3. ખરેખર આ સિધ્ધિ નોબેલ પ્રાઈઝ કરતાં પણ મોટી કહેવાય. વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: