સંચય : ઉમાશંકર જોશીના હસ્તાક્ષરમાં ~ ગુર્જરી ગિરા Umashankar Joshi
કવિ ઉમાશંકર જોશીના હસ્તાક્ષરમાં કાવ્ય : ગુર્જરી ગિરા
Visit : www.kavyavishva.com
કવિ ઉમાશંકર જોશીના હસ્તાક્ષરમાં કાવ્ય : ગુર્જરી ગિરા
Visit : www.kavyavishva.com
*કવિએ સિદ્ધ કરેલા વાહનની જેટલી સજ્જતા-કાર્યક્ષમતા હોય છે તેટલે અંશે ને તેટલો સમકાલીન પરિબળોનો લાભ એ લઈ શકે છે.*
www.kavyavishva.com
www.kavyavishva.com
*ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર*
‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ આ પંક્તિ ગુજરાતી ભાષામાં કવિ ઉમાશંકર જોશીની સહી જેવી બની ચૂકી છે.
www.kavyavishva.com
અછાંદસ વિશે કવિ ઉમાશંકર જોશી ‘કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ અંશ કરતાં નાદ-અંશનું મહત્વ ઓછું નથી. કવિતા કાનની કળા હોઇ, અર્થ-અંશનો આધાર તો છે જ પણ અર્થ-અંશ પ્રસ્તુત થઈ જાય એટલે વાત પૂરી...
Stopping by Woods Whose woods these are I think I know. His house is in the village though; He will not see me stopping here To watch his woods fill up with snow….. My little horse must...
*ગાંધીયુગનો માનીતો કાવ્યપ્રકાર સૉનેટ ઉમાશંકરે હોંશથી ખેડ્યો છે.-રમેશ ર. દવે*
www.kavyavishva.com
કાવ્યવિશ્વ.કોમ આયોજિત કવિ ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ કાર્યક્રમ ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’ પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને મીનાક્ષી ચંદારાણા પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને...
* ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ *
www.kavyavishva.com
*દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ. પેલા દૂર ડુંગર સરી જાય અંદર*
* ગાણું અધૂરું મેલ મા, ‘લ્યા વાલમા, ગાણું અધૂરું મેલ મા.*
www.kavyavishva.com
બોલે બુલબુલ ~ ઉમાશંકર જોશી આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએઝીણા ઝરે સૂર કોના આકુલ?.. બોલે બુલબુલ ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ રજની વલોવી એણે શું શું રે પીધું?અમરત પીવડાવવામાં રહેતું મશગૂલ!..બોલે બુલબુલ...
* અમે સૂતા ઝરણાંને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.*
www.kavyavishva.com
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.અશોકધર્મલિપિથી ઉર પાવન;જિનવર-શિષ્યોની મનભાવન.સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર...
પ્રતિભાવો