સર્જક મનોહર ત્રિવેદી
કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને,...
કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને,...
મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો ~
1. થોડા દિવસો પહેલાં 2. છાંયડાનો જવાબ 3. તડકા તારા 4. તડકાને તો એમ કે
મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો ~
1. થોડા દિવસો પહેલાં
2. છાંયડાનો જવાબ
3. તડકા તારા
4. તડકાને તો એમ કે
મનોહર ત્રિવેદી
તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !
કવિ મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો
કવિ મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો
પગ મૂકું ત્યાં પથ વાયરો આવી અટક્યો સામે લૈ પોતાનો રથ…. ઝાડવાં એની ડાળ હલાવી, નિત કરે સ્વાગત ક્યાંય રોકાવું પાલવે નહીં, હોય જે અભ્યાગત સ્હેજ કાંઠાને અડકે નદી : અડકે ત્યાં તીરથ પગ મૂકું ત્યાં પથ. હોત અરે,...
તો, પપ્પા, હવે ફોન મૂકું ?તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું….. હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલતોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.ફાગણના લીલાકુંજાર...
ઊડી ઊડી એક ચરકલડી ઊડી ~ મનોહર ત્રિવેદી ઊડી ઊડી એક ચરકલડી ઊડી ને પછવાડે ઉડયું આ આંગણું એના હરિયાળા આ પગલાની ભાતે તો આજ લગી રાખ્યું રળિયામણું…. સીમેથી આવેલી કિરણોની પોટલીને ખોલે હળવેથી મોં સૂઝણે કોઈ સવાર એના કલરવમાં...
પ્રતિભાવો