ખલીલ ધનતેજવી ~ એના ઘરની & એની આંખોમાં * Khalil Dhantejavi
www.kavyavishva.com
www.kavyavishva.com
*માની નજરમાં મારું કવિતા લખવાનું કામ ઘાસલેટ બાળવાથી વિશેષ કંઈ નહોતું !*
ઘર તો તારાથી ખરેખર ઘર થયું,જે કશું ખૂટતું હતું સરભર થયું. તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,તારું કોરું વસ્ત્ર પાનેતર થયું. જિંદગીભર જાતને તડકે મૂકી,એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું. શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું. એકધારું...
ખલીલ ધનતેજવી : સ્મરણ યાત્રા ~ રઈશ મણિયાર કવિ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારે વાંચીએ આ લેખ. (1..2.22) ખલીલ શબ્દનો અર્થ ‘સાચો દોસ્ત’ થાય એની ઘણા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ એનો સહેજે વાંધો નથી, કેમ કે...
1. अब मैं राशन की क़तारों 2. ઘર તો તારાથી ખરેખર ઘર થયું
: Visit ~ www.kavyavishva.com
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી. હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી. રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,મને ફાવી ગયું છે વાત...
ગઇકાલે ચાર એપ્રિલે કવિ ખલીલ ધનતેજવીનું દેહાવસાન થયું. એક મોટા ગજાના દિલાવર શાયરને આપણે ગુમાવ્યા. એમના ખૂબ જાણીતા શેર અહીં યાદ કરીને એમને શ્રદ્ધાંજલી પાઠવીએ. મરણ વિશેના એમના શેર મારું ના હોવું ખટકશે, કોક દિ’ કહેશે કોઈ :આજ તો ધનતેજવી...
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,ઘરે આવી, તારું પાછું...
કવિ ખલીલ ધનતેજવી : મજેદાર વાતો * આલેખન : રમેશ તન્ના
પ્રતિભાવો