આદિલ મન્સૂરી : ગુજરાતી ગઝલનો વરણાગી વળોટ અને વળાંક Adil Mansuri
* ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.*
www.kavyavishva.com
* ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.*
www.kavyavishva.com
ઝીણી નજરે દેખ કબીરા,ઈશ્વર અલ્લાહ એક કબીરા. બાહર ઝીણી ઝાલર વાગે,ભીતર ઠેકમઠેક કબીરા.અંતર મનથી આરાધી લે, પહોંચી જાશે છેક કબીરા. ઈચ્છાઓના ઢગલા વચ્ચે, ટૂંકી જીવનરેખ કબીરા.કાંઈ તને નડતું ના હો તો, પહેરી લેને ભેખ કબીરા. – ‘શિલ્પી’ બુરેઠા કલમ અને પીંછીના કસબી કવિ શિલ્પી બુરેઠાની...
પ્રતિભાવો