નરસિંહ મહેતા ~ આજની ઘડી * Narsinh Maheta
* આજની ઘડી રળિયામણી *
www.kavyavishva.com
* અખિલ બ્રહ્માંડમાં એક તું, શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે *
www.kavyavishva.com
જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે. કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? ‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;મથુરાનગરીમાં જુગટું...
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી...
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી...
નરસૈયાનું નામ જ લેતાં ~ લતા હિરાણી આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારોતું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો. હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતોશામળા સંગ જે...
જેહના ભાગમાં જે સામે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે …. કે પછી ‘જે ગમે જગત્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો… નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એક હું તે જ બોલે…. નરસિંહ મહેતાને આપણે...
હળવે હળવે ~ નરસિંહ મહેતા હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રેમોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે;લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે. ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી...
એવા રે અમો એવા રે, વળી તમે કહો છો તેવા રેભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું, પહેલું હતું ઘર રાતું રેહવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે ગાતું રે. કરમ-ધરમ...
પ્રતિભાવો