Tagged: અશોક ચાવડા

અશોક ચાવડા ~ ફળીયેથી ઓસરી * Ashok Chavda

ફળિયેથી ઓસરી અને એકેક ઓરડે તારાં ગયા પછી મને તારું સ્મરણ જડે. દુર્ગંધ ઉચ્છવાસમાં કારણ વગર નથી, મારી જ જાણ બહાર કૈ મારી ભીતર સડે. મારા હ્રદયમાં આજ પણ બાળક જીવંત છે, ઈર્ષા કે દ્વેષ મને ભાષા ન આવડે. સુંદર...

પરવીન શાકીર ~ અશોક ચાવડા * Parvin Shakir * Ashok Chavda

કરાંચીમાં જન્મેલા શાયર પરવીન શાકિરનું માત્ર પાકિસ્તાનનાં ઇતિહાસમાં જ નહીં, પણ આધુનિક ઉર્દૂ સાહિત્યમાં મોખરાનું સ્થાન છે. પરવીન શાકિરનો સાહિત્ય-પ્રવેશ નિબંધલેખનથી થયો જે આગળ જતાં કવિતા અને કટારલેખન સુધી વિસ્તર્યો. શરૂઆતના ગાળામાં પરવીન શાકિર ‘બીના’ ઉપનામથી લખતાં. અહમદ નદીમ કાઝમી...