રઘુવીર ચૌધરી ~ તું વરસે છે
તું વરસે છે ત્યારેએક કે બે પંખીદૂર કે નજીકથી ગાય છે.કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે. વાદળ સ્થિર થાય છે ત્યાંવૃક્ષો ચાલીનેતો ક્યારેક ઊડીનેએમની પાસે જાય છે.આ બાજુબાળકો અને શેરીએક સાથે નહાય છે. તું વરસે છે ત્યારેસૂની બારી પર ટકોરા થાય...
પ્રતિભાવો