ચાર ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ
*ચાર ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ – શ્રી જવાહર બક્ષી, શ્રી રાજેશ વ્યાસ, શ્રી યજ્ઞેશ દવે, શ્રી ઉદયન ઠક્કર. અભિનંદનો.*
*ચાર ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ – શ્રી જવાહર બક્ષી, શ્રી રાજેશ વ્યાસ, શ્રી યજ્ઞેશ દવે, શ્રી ઉદયન ઠક્કર. અભિનંદનો.*
*કવિએ કેવી ખૂબસુરતીથી, કેવી નજાકતથી એક સ્ત્રીને રોજિંદી ઘટનાઓનું પ્રાણતત્વ આલેખ્યું છે!! *
www.kavyavishva.com
કવિ યજ્ઞેશ દવેને એમના ‘ગંધમંજૂષા’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનું વર્ષ 2021નું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ પહેલાં એમને ‘કાવ્યમુદ્રા’ એવોર્ડ પણ મળેલ છે. કવિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. OP 24.3.2022 ***** આભાર 09-04-2022 આભાર વારિજભાઈ, મેવાડાજી, છબીલભાઈ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો...
પ્રતિભાવો