સુરેન ઠાકર ~ પરમ પદારથ : આસ્વાદ ~ ભાગ્યેશ જહા * Suren Thakar * Bhagyesh Jaha * સ્વર Suresh Joshi
*કવિના શબ્દનો મહિમા કરવો છે કારણ કવિએ એના મહિમાનો શબ્દ સર્જ્યો છે.*
www.kavyavishva.com
*કવિના શબ્દનો મહિમા કરવો છે કારણ કવિએ એના મહિમાનો શબ્દ સર્જ્યો છે.*
www.kavyavishva.com
* ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘કાવ્યવિશ્વ’ની યાત્રાને વધાવી છે. *
www.kavyavishva.com
* ‘કહું છું !’ કહીને મેં ક્યાં કંઇ કીધું, તેં ‘સાંભળો છો !’ કહી ક્યાં સુણાવ્યું *
www.kavyavishva.com
* મેં તો ઝેરનો કટોરો સ્હેજ પીધો ને અંગ અંગ મીરાં ફૂટી *
www.kavyavishva.com
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો હવે ધોધમાર વરસો તો કેવું ?બારી ઉઘાડીએ તો આવે અજવાળું હવે, બારણું ઉઘાડો તો કેવું ? ભીના અજવાળાને ઓરડામાં રાખીએ તો વરસે તે સમણાના ઝાંપે,ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે, તો જાગેલા દીવાથી કાંપે,દીવાની ઘટનાને જન્મોથી...
બપોરે અડધા સુકાયેલા કોઈ નટની જેમ બેલેન્સની ચિંતા વગરના ઊંધા લટકેલા કન્ફ્યુઝ્ડ શર્ટને પહેરવા જતો હતો ત્યારે અડધા ભીના ખિસ્સામાં સંતાયેલો, ચીમળાયેલો સૂરજ જડયો… એનો પરસેવાયેલો ગોળ બાંધો અને અંગેઅંગમાં ઊગી નીકળેલી અણસમજુ રાણીઓ જેવી લાલઘૂમ આળસુ અળાઈઓ આંખોથી ટગરટગર...
નોર્મલસી… ~ ભાગ્યેશ જહા મારા નગરને નવી નક્કોર નોર્મલસી ઉગી રહી છે, કો’ક યુવાનને પહેલી વાર દાઢી ઉગે એવી, આમ જુની પણ સાવ નવી લાગે એવી. સમી સાંજે આંખોમાં લાઈટો ભરાવી ચાલતાં ઘેટાં જેવાં વાહનો, પાટા બાંધ્યા પહેલાં ગાંધારીની આંખો હતી એવી...
સરોવરના નિષ્કંપ જળમાં ચંદ્રની પ્રદક્ષિણા ફરતી માછલીને કુતૂહલ થાય છે એ તરતો કેમ નથી? ~ પન્ના નાયક આસ્વાદ ~ ભાગ્યેશ જહા પન્નાબેનની કવિતાઓમાં અભિવ્યક્તિ અણિયાળી બનવાને કારણે એની કવિતાકલા આકર્ષે છે. મને કવિતાકલાનું એક સરસ ઉદાહરણ કહી શકાય એવી નાની...
પ્રતિભાવો