પન્ના નાયક ~ ઝળહળ માયા Panna Nayak
*અમને જળની ઝળહળ માયા, ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા*
www.kavyavishva.com
*અમને જળની ઝળહળ માયા, ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા*
www.kavyavishva.com
*આખા અસ્તિત્વમાં તિરાડો પડે ત્યારે દિવાલોની ઝીણી તિરાડો નજરે ચડે છે. *
www.kavyavishva.com
આપણેઆટલાં નજીકછતાંયજિંદગીભરએકબીજાને જોયા કર્યાં છે એ રીતે જાણેહું સ્ટેશન પરનેતુંપસાર થતી ટ્રેનનો મુસાફર. ~ પન્ના નાયક
*દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. *
આપણે ઘણું સાથે ચાલ્યાં પણ પછી આપણો પ્રવાસ અટક્યો… સારું જ થયું ને ! તારી પાસે જતાંઆવતાં વેરેલા અઢળક સમયે મને મારી ઓળખાણ તો કરાવી ! ~ પન્ના નાયક
આપણે તો છીએ પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો – સંપૃક્ત પણ અલગ અલગ માત્ર સિવાઈ ગયેલાં કોઈ ઋણાનુબંધના દોરાથી ! ~ પન્ના નાયક
* અહો! મોરપીંછ-મંજીરા વાગે છે, ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે*
www.kavyavishva.com
*પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે, એનું નિરુપણ છે.*
www.kavyavishva.com
એલિયટ કહે છે, ‘the pains of turning blood into ink.’ પન્ના નાયકના કાવ્યો માટે આ તદ્દન સાચું ઠરે છે. સામાજિક હકાર-નકારને એકકોર હડસેલી દઈ મનને જ મુખર થવા દેનાર, ઊંડે ઊંડે સુધી અનુભવેલી અનુભૂતિને અભિવ્યક્તિમાં ઉલેચી નાખનાર કવયિત્રી એટલે પન્ના...
અહો! મોરપીંછ-મંજીરા વાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો સપને સૂતી સપને જાગીક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગીસૂર મારા ઊંડાણને તાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો મુખડાની માયામાં મોહી પડીઆંખ હસતાં હસતાં વળી રોઈ પડીકોઈ શ્વાસે પાસે...
જે ભાષામાં સપનાં આવે ~ પન્ના નાયક આપણનેજે ભાષામાં સપનાં આવેએઆપણી માતૃભાષા.મનેહજીય ફિલાડેલ્ફીઆમાંસપનાંગુજરાતીમાં આવે છે.પણમારી આસપાસનાગુજરાતીઓઉમાશંકરની છબિ જોઈનેસતત પૂછ્યા કરે છે :‘આ કોની છબિ છે ?’ અનેમારું સપનું નંદવાઈ જાય છે.(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?) ~ પન્ના નાયક માતૃભાષામાં સપનાં આવે એવી આ...
તમારા કહેવાતા પ્રેમમય વિશ્વમાં- જીવનનો હિસાબ માંગતા ઘડિયાળના કાંટા છે,ત્વચા ઊતરડી નાંખતા પ્રેમના નહોર છે, સ્પર્શતી આંગળીઓમાં થીજી ગયેલી નદીઓ છે,ચૂમતા હોઠમાં ઘસડાઈ આવેલો નર્યો કાંપ છે, આલિંગવા આવતા હાથમાંસંબંધના કજળી ગયેલા દીવાની વાસ છે. સતત વાતા વાવાઝોડાથી કંપી કંપીને...
સરોવરના નિષ્કંપ જળમાં ચંદ્રની પ્રદક્ષિણા ફરતી માછલીને કુતૂહલ થાય છે એ તરતો કેમ નથી? ~ પન્ના નાયક આસ્વાદ ~ ભાગ્યેશ જહા પન્નાબેનની કવિતાઓમાં અભિવ્યક્તિ અણિયાળી બનવાને કારણે એની કવિતાકલા આકર્ષે છે. મને કવિતાકલાનું એક સરસ ઉદાહરણ કહી શકાય એવી નાની...
પ્રતિભાવો