કવિ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી

કવિ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એ સાહિત્યજગતે હરખાવાનું ટાણું છે. થોડો અફસોસ થાય ખરો કે એમના જીવનકાળ દરમિયાન જ અપાયો હોત તો સારું થાત !
‘સર્જક’ વિભાગમાં વાંચો રઈશ મણીયારનો લેખ
OP 5.2.2022
21/11/2022
Tags: Khalil DhantejaviPadmashriખલીલ ધનતેજવીપદ્મશ્રી
www.kavyavishva.com
🌹31 જાન્યુઆરી અંક 3-767🌹
રાતના જે બાળી દીધી લાગણી ; રાખ પાસે તાપવા બેઠો હવે. ~ ઉમેશ કવિ
મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર
પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર ~ *મકરન્દ દવે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ; જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો. ~ *પ્રભુલાલ દ્વિવેદી
‘કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો