અક્કીતમ અચ્યુતન નંબૂદરી

અક્કીતમ અચ્યુતન નંબૂદરી કવિને 2019નો 55મો જ્ઞાનપીઠ પુરસ્કાર (મલયાલી) 

જન્મ : 18 માર્ચ 1926  અવસાન 15 ઓક્ટોબર 2020 

45 કાવ્યસંગ્રહો સાથે કુલ 55 પુસ્તકો

કાવ્યસંગ્રહ ‘બાલિદર્શનમ’ને 1973માં મલયાલમ સાહિત્ય અકાદમી પુરસ્કાર

કેરલ સાહિત્ય અકાદમી પુરસ્કાર 1988

સાહિત્ય અકાદમી પુરસ્કાર 1972

પદ્મશ્રી’ 2017

મલયાલમ ભાષામાં જ્ઞાનપીઠ પ્રાપ્ત કરનારા છઠ્ઠા કવિ

ખંડકાવ્ય, કથાકાવ્ય, ચરિત્રકાવ્ય અને ગીત એમના સુપ્રસિદ્ધ પુસ્તકો છે. એમના કાવ્યોમાં માનવીય ભાવનાઓનું ઊંડાણ અનુભવાય છે તથા ભારતીય દર્શન અને સામાજિક મૂલ્યોના સુદ્રઢ તાણાવાણાથી એમના કાવ્યો વણાયેલા છે.

OP 31.12.20

***

Jayshree PAtel 24-06-2021 અનુવાદ વાંચ્યા છે..🙏

Bharat Bhatt ‘pawan’ 10-06-2021 ખૂબ સરસ

છબીલભાઈ ત્રિવેદી 10-06-2021 કવિ શ્રી શ્યામલ મુનશી નુ કાવ્ય સુખ નુ સરનામુ આપો કાવ્ય ખુબજ ગમ્યું સુખ તો મન નુ કારણ છે ઘણી વખત પદાર્થો ભૌતિક સુવિધાઓ ને સુખ માનવા મા આવેછે તેસુખ મ્રુગજળ જેવુ છે અંદર થી આવતો નિજાનંદ તેસાસ્વત સુખ છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

2 Responses

  1. સરસ પરિચય સાહિત્ય ની યાત્રા નીઉમદા જાણકારી ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: