અક્કીતમ અચ્યુતન નંબૂદરી

અક્કીતમ અચ્યુતન નંબૂદરી કવિને 2019નો 55મો જ્ઞાનપીઠ પુરસ્કાર (મલયાલી)
જન્મ : 18 માર્ચ 1926 અવસાન 15 ઓક્ટોબર 2020
45 કાવ્યસંગ્રહો સાથે કુલ 55 પુસ્તકો
કાવ્યસંગ્રહ ‘બાલિદર્શનમ’ને 1973માં મલયાલમ સાહિત્ય અકાદમી પુરસ્કાર
કેરલ સાહિત્ય અકાદમી પુરસ્કાર 1988
સાહિત્ય અકાદમી પુરસ્કાર 1972
પદ્મશ્રી’ 2017
મલયાલમ ભાષામાં જ્ઞાનપીઠ પ્રાપ્ત કરનારા છઠ્ઠા કવિ
ખંડકાવ્ય, કથાકાવ્ય, ચરિત્રકાવ્ય અને ગીત એમના સુપ્રસિદ્ધ પુસ્તકો છે. એમના કાવ્યોમાં માનવીય ભાવનાઓનું ઊંડાણ અનુભવાય છે તથા ભારતીય દર્શન અને સામાજિક મૂલ્યોના સુદ્રઢ તાણાવાણાથી એમના કાવ્યો વણાયેલા છે.
OP 31.12.20
***
Jayshree PAtel
24-06-2021
અનુવાદ વાંચ્યા છે..🙏
Bharat Bhatt ‘pawan’
10-06-2021
ખૂબ સરસ
છબીલભાઈ ત્રિવેદી
10-06-2021
કવિ શ્રી શ્યામલ મુનશી નુ કાવ્ય સુખ નુ સરનામુ આપો કાવ્ય ખુબજ ગમ્યું સુખ તો મન નુ કારણ છે ઘણી વખત પદાર્થો ભૌતિક સુવિધાઓ ને સુખ માનવા મા આવેછે તેસુખ મ્રુગજળ જેવુ છે અંદર થી આવતો નિજાનંદ તેસાસ્વત સુખ છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
સરસ પરિચય સાહિત્ય ની યાત્રા નીઉમદા જાણકારી ખુબ સરસ
વંદન.