અછાંદસ : ઉમાશંકર જોશી

અછાંદસ વિશે કવિ ઉમાશંકર જોશી   

‘કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ અંશ કરતાં નાદ-અંશનું મહત્વ ઓછું નથી. કવિતા કાનની કળા હોઇ, અર્થ-અંશનો આધાર તો છે જ પણ અર્થ-અંશ પ્રસ્તુત થઈ જાય એટલે વાત પૂરી થતી નથી. આ વાત ગીત છંદ અંગે સાચી છે એટલી જ ગીત અને છંદ કરતાં વધુ મુશ્કેલ એવા અછાંદસ માટે પણ એટલી જ સાચી છે કેમ કે એણે ગીત અને છંદની પહોંચમાં ન આવી શકતા એ તત્વને પકડવાનું હોય છે.” – ઉમાશંકર જોશી  

મૂળ પોસ્ટીંગ તા. 26.7.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: