🌹દિનવિશેષ 20 સપ્ટેમ્બર🌹
🌹દિનવિશેષ 20 સપ્ટેમ્બર🌹
*ન રાખું આશા કદી કોઈ પાસ, પછી કરે કોણ મને નિરાશ ? ~ *રમણલાલ સોની
અને રઈશ મનીઆર
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
આપ આપની કાવ્યપંક્તિ બદલવા ઇચ્છતા હો તો મને મોકલી શકો છો. – સંપાદક
સરસ કોટ્સ ખુબ ગમ્યુ