🌹દિનવિશેષ 11 સપ્ટેમ્બર🌹
🌹દિનવિશેષ 11 સપ્ટેમ્બર🌹
*શું નામ દઉં સંભારણાની આ સતામી ઋતુને ? કૈં કેટલા વરસથી કેવળ અષાઢ ચાલ્યા ! ~ વ્રજેશ મિસ્ત્રી
*કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો; મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્યો ~ કવિ દાદ
*स्वर्ण-स्वप्नों का चितेरा, नींद के सूने निलय में! कौन तुम मेरे हृदय में? ~ *महादेवी वर्मा
*हे रहस्यमय ! ध्वंस-महाप्रभु, ओ ! जीवन के तेज सनातन, तेरे अग्निकणों से जीवन, तीक्ष्ण बाण से नूतन सर्जन ~ *गजानन माधव ‘मुक्तिबोध’
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
,👍
સરસ કોટ્સ ખુબ ગમ્યુ